સૂર્યકિરણ એર શોના પૂર્વ તૈયારીના ભાગરૂપે એરક્રાફ્ટ એરોબેટિક ટીમે દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે રિહર્સલ કાર્યક્રમનું નિર્દશન કર્યુ

સૂર્યકિરણ એર શોના પૂર્વ તૈયારીના ભાગરૂપે એરક્રાફ્ટ એરોબેટિક ટીમે દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે રિહર્સલ કાર્યક્રમનું નિર્દશન કર્યુ

ભરૂચ:શુક્થ  કાલે યોજાનાર સૂર્યકિરણ એર શો પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ભારતીય વાયુ સેનાની ૯ એરક્રાફ્ટ એરોબેટિક ટીમે દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે દિલધડક એર-શોનો રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો.

આ રિહર્સલ કાર્યક્રમમાં પણ એરક્રાફ્ટ એરોબેટિક ટીમે પુણ્ય સલીલા મા નર્મદા તથા આલ્ફાબેટીકના વિવિધ આકાર ગગનમાં બનાવીને ભરૂચવાસીઓને મંત્ર મુગ્ધ કર્યા હતા.

આ રિહર્સલ કાર્યક્રમ વહીવટી તંત્રના અધિકારીઓ,કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *