અંકલેશ્વર ખાતે નવનિયુક્ત નાયબ કલેક્ટર તરીકે શ્રી ભાવદીપસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો
ભરૂચ-અંકલેશ્વરના નવનિયુક્ત નાયબ કલેક્ટર તરીકે શ્રી ભાવદીપસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો હતો.આ તબક્કે સૌ અધિકારીગણ, કર્મચારીગણ,અને મુલાકાતીઓએ નવનિયુકિત નાયબ કલેક્ટરને મળીને શુભેચ્છાઓ પાઠવી અને અંકલેશ્વર તાલુકા વિશે અવગત કર્યા હતા.