ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ૧૯ એપ્રિલ સવારે ૧૦: ૩૦ થી ૧૧: ૩૦ કલાક સુધીમાં મળી શકાશે

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ૧૯ એપ્રિલ સવારે ૧૦: ૩૦ થી ૧૧: ૩૦ કલાક સુધીમાં મળી શકાશે 
ભરૂચ-  લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ના કામે ભારતના ચૂંટણી પંચ ન્યુ દિલ્હી દ્વારા ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગ માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી તરીકે સુશ્રી સંદિપ કૌર, (આઈ.એ.એસ.) ની નિમણૂંક થઈ છે. જે અનુસંધાને જનરલ ઓબ્ઝર્વરશ્રી અત્રેના ભરૂચ જિલ્લામાં તા.૧૮/૦૪/૨૦૨૪ ના રોજ પધારેલ છે. તેઓ તા.૧૯/૦૪/૨૦૨૪ થી સવારે ૧૦:૩૦ કલાક થી ૧૧:૩૦ કલાક સુધીમાં જી.એન.એફ.સી ગેસ્ટ હાઉસના કોન્ફરન્સ રૂમ, ભરૂચ ખાતે મળી શકશે. તેમનો સંપર્ક નંબર નં.૮૨૦૦૭ ૬૯૭૨૩ તેમજ ટેલિ.નં.૦૨૬૪૨-૨૯૯૪૧૫ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *