અણખી ગામે શ્રી રામકથાનો તા.૨૫મીથી પ્રારંભ થશે.

અણખી ગામે શ્રી રામકથાનો તા.૨૫મીથી પ્રારંભ થશે.

જબુસર તાલુકાના અણખી ગામે આવેલ રામજી મંદિર ખાતે ( ગૌ ) મોક્ષાથેઁ શ્રી રાચરિત માનસ કથાનુ આયોજન કરવામા આવ્યુ છે. તા.૨૫મીને ગુરૂવાર ના રોજ સવારે સાત કલાકે પોથી યાત્રા નિકળશે, કથા પ્રારંભ તા.૨૫મીને ગુરૂવાર ના રોજ બપોરના ૧ થી ૫ વાગ્યા સુધીનો રહેશે. કથા પુણાઁહુતિ તા.૦૩ -૦૫-૨૪ ના રોજ થશે, કથાકાર યોગેશભાઈ શાસ્ત્રીજી સંગીતમય શૈલીથી કથાનુ રસપાન કરાવાશે કથા દરમિયાન તા.૨૬મીના રોજ શિવવિવાહ, તા.૨૭મીના રોજ રામજન્મ, તા.૩૦મીના રોજ રામવિવાહ, તા.૩જીના રોજ રામ રાજયભિષેક ના પ્રસંગો ઉજવાશે.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *