રામોત્સવના બીજા દિવસે બીએપીએસ ભુંગળ ભજન મંડળનું સુંદર આયોજન

કળિયુગમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે : પૂ. જ્ઞાનવીર સ્વામી. બીએપીએસ સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનવીર સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ રામોત્સવના બીજા દિવસે બીએપીએસ ભુંગળ ભજન મંડળનું સુંદર આયોજન જંબુસર:- વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જંબુસર દ્વારા રામનવમી 2024 અંતર્ગત તારીખ 9 Read more

સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર તાલુકા દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જંબુસર પ્રાંતને આવેદનપત્ર અપાયું 

સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર તાલુકા દ્વારા પરષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા ની માંગ સાથે જંબુસર પ્રાંત ને આવેદનપત્ર અપાયું જંબુસર- સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર તાલુકા દ્વારા સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજસમાજની લાગણી દુભાવવા લોકસભા 2024 ના ભારતીય જનતા પાર્ટીના રાજકોટ સીટના Read more

જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જંબુસ્ત :- આગામી દિવસોમાં મુસ્લિમોના પવિત્ર રમજાન ઈદની ઉજવણી થનાર હોય તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં એકતા ભાઈચારાથી ઉજવણી થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા પીઆઇ એ વી પાણમિયાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠક જંબુસર પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી. જેમાં પી એસ Read more

બી.એ.પી.એસ મંદિર,જંબુસર ખાતે ગૌરવવંતા કાર્યકર બહેનોનું સંમેલન યોજાયું

જંબુસર બી.એ.પી.એસ મંદિર ખાતે ગૌરવવંતા કાર્યકર બહેનોનું સંમેલન યોજાયું જંબુસર બીએપીએસ સંસ્થામાં બાપાએ સૌપ્રથમ વખત કાર્યકરોની નિમણૂક કરેલી આ પ્રસંગને 50 વર્ષ પૂર્ણ થતા કાર્યકર સુવર્ણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.તે નિમિત્તે જંબુસર બીએપીએસ મંદિર ખાતે જંબુસર શહેર અને Read more

આમોદ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષે અન્નકૂટ મહોત્સવ યોજાયો.

આમોદમાં આવેલા કાછીયાવાડ ખાતે લક્ષ્મીનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. કોરોના મહામારીનો કારણે સરકારની ગાઈડ લાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.નાહીયેર ગુરુકુળથી પધારેલા પૂજ્ય ડી.કે.સ્વામીએ અન્નકૂટ મહોત્સવનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગોવર્ધન પર્વત ઉંચકીને Read more