વરસાદી પાણી ભરાવાના કારણે સરથાણાની આદર્શ નિવાસી આશ્રમ શાળાના ૯૫ વિદ્યાર્થીઓ અને ૧૬ સ્ટાફગણ સહિત કુલ ૧૧૧ વ્યકિતઓનું સ્થળાંતર

વરસાદી પાણી ભરાવાના કારણે સરથાણાની આદર્શ નિવાસી આશ્રમ શાળાના ૯૫ વિદ્યાર્થીઓ અને ૧૬ સ્ટાફગણ સહિત કુલ ૧૧૧ વ્યકિતઓનું સ્થળાંતર સુરત:સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં લટુરીયા હનુમાન પાસેના Read more

સુરત જીલ્લાના માંડવી તાલુકામાં આવેલો લાખીગામ ડેમ ૮૦ ટકા ભરાયો

હેઠવાસના ગામોના લોકોને એલર્ટ કરાયાઃ સુરતઃ- સુરત જિલ્લા તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના માંડવી તાલુકામાં આવેલો લાખીગામનો ડેમ બપોરે ૩.૦૦ વાગે સપાટી ૭૩.૨૫ મીટર(૨૪૦.૩૨ ફુટ) ભરાઈ ચુકયો છે. તેની પૂર્ણ સપાટી ૭૪.૧૦ મીટર છે. ડેમ તેની સંગ્રહશક્તિના Read more

હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા પાલનપોર વિસ્તારમાં દયનીય હાલતમાં મળી આવેલા વૃધ્ધ મહિલાને અલથાણ શેલ્ટર હોમમાં ખસેડાયા

સુરતઃ સુરત શહેરના પાલનપોર વિસ્તારના રહેવાસી જય પંચાલ દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઇ.શ્રી પી.જે. સોલંકીને ફોન દ્વારા જણાવ્યું હતું કે, આશરે ૬૦ વર્ષના વૃદ્ધા બિનવારસી અને ખુબ દયનીય હાલતમાં છે. જેથી તત્કાલિક પીઆઇ સોલંકીએ પોતાના સ્ટાફ અને મહિલા,બાળમિત્રના કોઓર્ડીનેટર Read more

કાનુનશાસ્ત્ર વિભાગમાં વિદાય સમારંભ યોજાયો

કાનુનશાસ્ત્ર વિભાગમાં વિદાય સમારંભ યોજાયો તા ૧-૫-૨૦૨૪ નાં રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કાનુનશાસ્ત્ર વિભાગમાં, બી.કોમ એલએલ.બી (Hons.) સેમેસ્ટર – ૧૦ તથા એલએલ.એમ સેમેસ્ટર – ૪ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમાંરભ તેમજ ભૂતપૂર્વ એલ્યુમિની મીટનો કાર્યક્રમ કાનુનશાસ્ત્ર વિભાગ ખાતે સવારે Read more

જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંતોની હાજરીમા મતદાન જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો

જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંતોની હાજરીમા મતદાન જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો ભરૂચ- ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી  જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં મતદાન વધે તે માટે સ્વિપ એક્ટિવિટી થઈ રહી છે. સ્વિપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના માર્ગદર્શન હેઠળ Read more

ભરૂચ જિલ્લામાં ″તમારા મતદાન મથકને જાણો ″ સઘન કેમ્પિયન અંર્તગત મતદારોએ બુથ સહિત મતદાન બાબતે માહિતી મેળવી

લોકસભા ચુંટણી ૨૦૨૨૪- ″તમારા મતદાન મથકને જાણો  લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકની મુલાકાત કરી ત્યાંની સુવિધાઓથી સંતુષ્ઠ થયા ભરૂચ – લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા Read more

ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં, નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર : અમિત શાહ

ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં, નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર : અમિત શાહ – ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું, બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે : ગૃહમંત્રી – અમિત શાહે બે હાથ જોડી ભરૂચવાળાને વિનંતી Read more

શ્રી હનુમાન જન્મોત્સવના નિમિત્તે ડો.ભરત ઠાકોર દ્વારા સંપાદિત પુસ્તક “યુવાઓ કે આદર્શ શ્રી હનુમાનના” આવરણનું લોકાર્પણ 

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડાના વરદ હસ્તે તેમજ કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય શ્રી સંજય લાપસીવાલા, શ્રી કેતનભાઈ દેસાઈની હાજરીમાં ચૈત્ર સુદની પૂર્ણિમાના દિવસે એટલે કે આજના ૨૩ એપ્રિલ હનુમાન જન્મોત્સવના Read more

અણખી ગામે શ્રી રામકથાનો તા.૨૫મીથી પ્રારંભ થશે.

અણખી ગામે શ્રી રામકથાનો તા.૨૫મીથી પ્રારંભ થશે. જબુસર તાલુકાના અણખી ગામે આવેલ રામજી મંદિર ખાતે ( ગૌ ) મોક્ષાથેઁ શ્રી રાચરિત માનસ કથાનુ આયોજન કરવામા આવ્યુ છે. તા.૨૫મીને ગુરૂવાર ના રોજ સવારે સાત કલાકે પોથી યાત્રા નિકળશે, કથા પ્રારંભ તા.૨૫મીને Read more

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી ‘સખી સહેલી સંગે મતદાન’ અભિયાન

સુરતઃલોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો ‘No Voters to be left behind’નો હેતુ સિદ્ધ થાય તેમજ લોકશાહીના પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે દરેક જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરત Read more