અદાણી પોર્ટ, દહેજ ખાતે એન્જીનિયરીંગ દિવસની ઉજવણી કરાઈ 

અદાણી પોર્ટ, દહેજ ખાતે એન્જીનિયરીંગ દિવસની ઉજવણી કરાઈ દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન અને અદાણી પોર્ટ દ્વારા આજે એન્જિનિયરિંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આજની આ વિશેષ ઉજવણીમાં વાગરા તાલુકાના લખીગામની હાઇસ્કૂલના ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને ખાસ સામેલ Read more

વડા પ્રધાનશ્રીના જન્મદિવસ અંતર્ગત વિકાસ દિવસ ઉજવણી નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ

વડા પ્રધાનશ્રીના જન્મદિવસ અંતર્ગત વિકાસ દિવસ ઉજવણી નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ ભરૂચમા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે વિકાસ દિવસની ઉજવણી કરાઇ જે અન્વયે નેહરુ યુવા કેન્દ્ર ભરુચ દ્વારા Read more

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધવાને કારણે ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પાણીની આવક વધવાને કારણે નીચાણવાળા સ્થળે રહેતા તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા વહીવટી તંત્ર તરફથી ભરૂચ જિલ્લાની જનતાને અપીલ

  ભરૂચઃ- ભરૂચ જિલ્લાની જનતાને જણાવવામાં આવે છે કે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધવાને કારણે ડેમમાંથી ૭,૦૦,૦૦૦ કયુસેક પાણી છોડતા નર્મદા નદીમાં પાણીની આવક વધુ પ્રમાણમાં થવાની ચાલુ છે અને હાલમાં પણ ડેમમાં પાણીની આવક વધતી હોય અંદાજીત ૧૨,૦૦,૦૦૦ Read more

આરોગ્ય વિભાગની તમામ યોજનાઓનો લાભ પોતાના ગામમાં અને ધરો સુધી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી “ આયુષ્માન ભવઃ”

ભરૂચ જિલ્લામાં પી.એમ.જે.એ.વાયમાં કાર્યક્રમ અંતર્ગત આજ દિન સુધીમાં કુલ ૧૯૧૩૭૬ જેટલા કુટુંબોને આવરી લેવામાં આવેલઃ કુલ પ૬૯પ૦૯ સભ્યોના કાર્ડ કાઢવામાં આવ્યા. ભરૂચઃ- દેશના માન. રાષ્ટ્રપતિશ્રી ધ્વારા “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યો. એને અનુલક્ષી ભરૂચ ખાતે કલેક્ટરશ્રી તુષાર સુમેરાના Read more

એમ. એસ. કે. લો કોલેજ ભરૂચ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા એમ એસ. કે. લો કોલેજ માં કાનૂની શિક્ષણ અને કાનૂની જાગૃતિ અંગે શિબિર નું આયોજન કરાયું

એમ. એસ. કે. લો કોલેજ ભરૂચ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા એમ એસ. કે. લો કોલેજ માં કાનૂની શિક્ષણ અને કાનૂની જાગૃતિ અંગે શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લા ન્યાયાલયના સિનિયર Read more

આમોદ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષે અન્નકૂટ મહોત્સવ યોજાયો.

આમોદમાં આવેલા કાછીયાવાડ ખાતે લક્ષ્મીનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. કોરોના મહામારીનો કારણે સરકારની ગાઈડ લાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.નાહીયેર ગુરુકુળથી પધારેલા પૂજ્ય ડી.કે.સ્વામીએ અન્નકૂટ મહોત્સવનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગોવર્ધન પર્વત ઉંચકીને Read more