જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવન તીર્થ માં મહાશિવરાત્રી પર્વ ની ઉજવણીની તૈયારી શરૂ

ગુજરાતના સોમનાથ તરીકે જાણીતું સ્તંભેશ્વર તીર્થ જે જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવનું અનેરું મહત્ત્વ છે. મહાશિવરાત્રી પર્વના રોજ તારીખ 08.03.2024 ને શુક્રવારના રોજ વહેલી સવારે સાત વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધીનો સાંજના સાત વાગ્યાથી સવારે 4:00 Read more