નવી મુંબઈમાં ત્રણ માળની એક ઈમારત ધરાશાયી: બિલ્ડિંગમાં કુલ 24 પરિવારો રહેતા હતા

મુંબઈ: મહાનગરમાં ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અહીં ઘણા લોકો દટાયા Read more

500 વર્ષ બાદ રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરાશે

500 વર્ષ બાદ રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરાશે રામ નવમીના પાવન અવસરે અયોધ્યાના રામ મંદિરમાં 500 વર્ષ પછી અભિજીત મુહૂર્તમાં બપોરે 12.16 કલાકે રામ લલ્લાની મૂર્તિનો સૂર્ય અભિષેક થશે.  અયોધ્યા:-આજે રામનવમી પર્વ રામ લલઆ નો દિવસ રામ ભક્તો માટે ખાસ Read more

ભાજપ દ્વારા પાંચમી યાદી જાહેર કરાઈ 

ભાજપ દ્વારા પાંચમી યાદી જાહેર કરાઈ લોકસભા ચૂંટણીને લઈને ભાજપની પાંચમી એક યાદી જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતની જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે,અમરેલીથી ભરત સુતરિયા ઉમેદવાર,વડોદરાથી ડૉ. હેમાંગ જોશી ઉમેદવાર ,મહેસાણા થી હીરાભાઈ પટેલ ઉમેદવાર,સુરેન્દ્રનગરથી ચંદુભાઈ Read more

જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવન તીર્થ માં મહાશિવરાત્રી પર્વ ની ઉજવણીની તૈયારી શરૂ

ગુજરાતના સોમનાથ તરીકે જાણીતું સ્તંભેશ્વર તીર્થ જે જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવનું અનેરું મહત્ત્વ છે. મહાશિવરાત્રી પર્વના રોજ તારીખ 08.03.2024 ને શુક્રવારના રોજ વહેલી સવારે સાત વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધીનો સાંજના સાત વાગ્યાથી સવારે 4:00 Read more