ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા સુરતની એકદિવસીય મુલાકાત

જાહેર હિસાબ સમિતિએ સુરતના રૂંઢ ખાતે નિર્માણ પામનાર એકતા મોલની સાઈટ વિઝીટ કરી ICCC-વેસુ ખાતે સુરત મનપાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત શહેરના વિકાસમાં સિંહફાળો આપતા વિકાસ પ્રકલ્પોની જાણકારી મેળવી સુરતઃ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આજે સુરતના રૂંઢ ખાતે Read more

વરસાદી પાણી ભરાવાના કારણે સરથાણાની આદર્શ નિવાસી આશ્રમ શાળાના ૯૫ વિદ્યાર્થીઓ અને ૧૬ સ્ટાફગણ સહિત કુલ ૧૧૧ વ્યકિતઓનું સ્થળાંતર

વરસાદી પાણી ભરાવાના કારણે સરથાણાની આદર્શ નિવાસી આશ્રમ શાળાના ૯૫ વિદ્યાર્થીઓ અને ૧૬ સ્ટાફગણ સહિત કુલ ૧૧૧ વ્યકિતઓનું સ્થળાંતર સુરત:સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં લટુરીયા હનુમાન પાસેના Read more

સુરત જીલ્લાના માંડવી તાલુકામાં આવેલો લાખીગામ ડેમ ૮૦ ટકા ભરાયો

હેઠવાસના ગામોના લોકોને એલર્ટ કરાયાઃ સુરતઃ- સુરત જિલ્લા તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના માંડવી તાલુકામાં આવેલો લાખીગામનો ડેમ બપોરે ૩.૦૦ વાગે સપાટી ૭૩.૨૫ મીટર(૨૪૦.૩૨ ફુટ) ભરાઈ ચુકયો છે. તેની પૂર્ણ સપાટી ૭૪.૧૦ મીટર છે. ડેમ તેની સંગ્રહશક્તિના Read more

હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા પાલનપોર વિસ્તારમાં દયનીય હાલતમાં મળી આવેલા વૃધ્ધ મહિલાને અલથાણ શેલ્ટર હોમમાં ખસેડાયા

સુરતઃ સુરત શહેરના પાલનપોર વિસ્તારના રહેવાસી જય પંચાલ દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઇ.શ્રી પી.જે. સોલંકીને ફોન દ્વારા જણાવ્યું હતું કે, આશરે ૬૦ વર્ષના વૃદ્ધા બિનવારસી અને ખુબ દયનીય હાલતમાં છે. જેથી તત્કાલિક પીઆઇ સોલંકીએ પોતાના સ્ટાફ અને મહિલા,બાળમિત્રના કોઓર્ડીનેટર Read more

કાનુનશાસ્ત્ર વિભાગમાં વિદાય સમારંભ યોજાયો

કાનુનશાસ્ત્ર વિભાગમાં વિદાય સમારંભ યોજાયો તા ૧-૫-૨૦૨૪ નાં રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કાનુનશાસ્ત્ર વિભાગમાં, બી.કોમ એલએલ.બી (Hons.) સેમેસ્ટર – ૧૦ તથા એલએલ.એમ સેમેસ્ટર – ૪ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમાંરભ તેમજ ભૂતપૂર્વ એલ્યુમિની મીટનો કાર્યક્રમ કાનુનશાસ્ત્ર વિભાગ ખાતે સવારે Read more

શ્રી હનુમાન જન્મોત્સવના નિમિત્તે ડો.ભરત ઠાકોર દ્વારા સંપાદિત પુસ્તક “યુવાઓ કે આદર્શ શ્રી હનુમાનના” આવરણનું લોકાર્પણ 

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડાના વરદ હસ્તે તેમજ કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય શ્રી સંજય લાપસીવાલા, શ્રી કેતનભાઈ દેસાઈની હાજરીમાં ચૈત્ર સુદની પૂર્ણિમાના દિવસે એટલે કે આજના ૨૩ એપ્રિલ હનુમાન જન્મોત્સવના Read more

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી ‘સખી સહેલી સંગે મતદાન’ અભિયાન

સુરતઃલોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો ‘No Voters to be left behind’નો હેતુ સિદ્ધ થાય તેમજ લોકશાહીના પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે દરેક જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરત Read more

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં “એન્યુઅલ ડિસ્પ્લે”નું આયોજન કરાયું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં “એન્યુઅલ ડિસ્પ્લે”નું આયોજન  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં તા. ૨૦/૦૪/૨૦૨૪ થી તા. ૨૩/૦૪/૨૦૨૪ દરમ્યાન છેલ્લા વર્ષનાં વિધ્યાર્થીઓનાં અભ્યાસક્રમના ભાગરૂપે “એન્યુઅલ ડિસ્પ્લે”નું આયોજન નર્મદ ભવન અને Read more

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે “મતદારો માટે મતદાન જાગૃતિ”કાર્યક્રમ યોજાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે “મતદારો માટે મતદાન જાગૃતિ”નો કાર્યક્રમ યોજાયો “મતદારો માટે મતદાન જાગૃતિ” અંતર્ગત તારીખ ૧૯/૦૪/૨૦૨૪ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના કન્વેન્શન હોલ ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે કાર્યક્રમ Read more

સુરતની સિવિલ હોસ્પિટલ બની રામ મય : સિવિલ હોસ્પિટલમાં રામ આરતી કરી રામનવમીની ઉજવણી કરાઈ

સિવિલના દરેક વોર્ડમાં નર્સિંગ એસોસિએશન દ્વારા જય શ્રી રામના નારા સાથે મીઠાઈઓ વહેંચી સુરતઃભરમાં આજે રામ નવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે, કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી Read more