પ્રકૃતિ અને જૈવસૃષ્ટિના સંરક્ષણ માટે આર્દ્રભૂમિ (વેટલેન્ડ)ની મહત્વની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે બીજી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ્સ ડે’ની ઉજવણી કરવામાં આવે છે

તા.૨ ફેબ્રુઆરી: વર્લ્ડ વેટલેન્ડ ડે (જળપ્‍લાવિત વિસ્‍તાર દિવસ) -યાયાવર પક્ષીઓ માટે વેટલેન્ડ સ્વર્ગ સમાન: વિદેશી યાયાવર પક્ષીઓ માટે સુરતની તાપી નદી તેમજ ગવિયર લેક પસંદગીની જગ્યાઓ -વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ગુજરાતમાં ૪ આર્દ્રભૂમિને ‘રામસર સાઈટ’નો દરજ્જો દેશમાં ૭૫ આર્દ્રભૂમિને તેની Read more

સુરત સિવિલ ડિફેન્સના બે સ્વયંસેવકોની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા બદલ મુખ્યમંત્રી ચંદ્રક માટે પસંદગી

સુરત:ગુરૂવાર: ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે સુરત સિવિલ ડિફેન્સના બે સ્વયંસેવકોની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા બદલ મુખ્યમંત્રી ચંદ્રક માટે પસંદગી થઈ છે. જેમાં ઉમરા ડિવિઝનમાં માનદ સેવા આપતા ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડન જીગ્નેશભાઈ હંસરાજભાઈ પટેલ તથા સિંગણપોર ડિવિઝનમાં ડિવિઝનલ વોર્ડન અલ્પેશભાઈ Read more

સુરતવાસીઓ માટે અડાજણ-સુરત-આંકોલવાડી રૂટ પર સ્લીપર કોચ સર્વિસનો આજથી શુંભારંભ

વિભાગીય નિયામક પી.વી.ગુર્જરના હસ્તે ફ્લેગ ઓફ આપી બસને પ્રસ્થાન કરાવાયું સુરત: સુરત ડાયમંડ એસોસિયેશનના આગેવાનો અને લોકોની માંગણીને ધ્યાને રાખીને એસ.ટી. નિગમ દ્વારા અડાજણ – સુરત – આંકોલવાડી રૂટ પર ન્યુ બ્રાન્ડ સ્લીપર કોચ સર્વિસનો શુભારંભ કરાયો છે. સુરત એસ.ટી Read more

સુરત શહેરના વેસુ લોકેશન પરના ધન્વંતરિ આરોગ્ય રથનું એક વર્ષ પૂર્ણ થતાં સ્ટાફ દ્વારા કેક કાપીને ઉજવણી કરાઈ

-વેસુના ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા વેસુ, મગદલ્લા તેમજ ડુમસ રોડ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં બાંધકામ સાઈટ પરના ૩૨,૧૨૨ શ્રમિક દર્દીઓને નિ:શુલ્ક નિદાન કરી દવાઓ આપવામાં આવી -૧૧,૫૨૬ થી વધુ લેબ રિપોર્ટ કરવામાં આવ્યા: શ્રમિકો માટે સ્થળ પર જ આભા-આઇડી, ઇ-નિર્માણ Read more

જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન રોશનભાઈ પટેલના હસ્તે ‘આયુષ મોબાઈલ મેડિકલ વાન’નો શુભારંભ

 માસમાં ઉમરપાડા અને પલસાણા તાલુકાના આંતરિયાળ ગામોમાં વસતા લોકોને ઘરઆંગણે મળશે આયુર્વેદ તથા હોમિયોપથી સારવારનો લાભ  સુરત:જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન રોશન ભાઈ પટેલના હસ્તે ‘નેશનલ આયુષ મિશન’ હેઠળ ‘આયુષ મોબાઈલ મેડિકલ વાન’નો શુભારંભ કરાયો હતો. Read more

જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કોમર્સ કૉલેજ, અમરોલી કેમ્પસમાં ૭૫મો પ્રજાસત્તાક પર્વ દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજનકરાયું

સુરત:-જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કોમર્સ કૉલેજ, અમરોલી કેમ્પસમાં ૭૫મો પ્રજાસત્તાક પર્વ દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે. ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ. પી. દેસાઇ કોમર્સ કોલેજ, અમરોલીના કૉલેજ કેમ્પસ પર ૨૬મી જાન્યુઆરી, Read more

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા ‘શ્રી રામોત્સવ’ પરિસરમાં ૭૫ માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેનો કાર્યક્રમ વિશ્વવિધાલયના ‘શ્રી રામોત્સવ’ પરિસર માં સવારે ૮ કલાકે ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા ધ્વજારોહણ કરીને તેમજ કુલસચિવ શ્રી Read more

તા.૨૬મી જાન્યુઆરી: આ જ દિવસે ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો

બંધારણ બનાવતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો સુરત:લગભગ સો વર્ષ અંગ્રેજોની હુકુમત હેઠળ ગુલામીની બેડીઓથી મુક્ત થઇને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે અસંખ્ય આઝાદીના ઘડવૈયાઓ, લડવૈયાઓ, ક્રાંતિકારીઓએ Read more

નાનપુરાની જીવનભારતી રંગભવન ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. પરિવારનો સંગીત અને નાટકની વિજેતા કૃતિઓનો ‘વીનર શો’ યોજાય

સુરત: તાજેતરમાં જાન્યુઆરી’૨૪ના પ્રથમ સપ્તાહમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્વારા આયોજિત સમગ્ર ગુજરાત કક્ષાની ઈંટરસર્કલ-પાવરસ્ટેશન સંગીત અને એકાંકી નાટ્ય સ્પર્ધા જામનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં વિવિધ સર્કલ અને કોર્પોરેટ ઓફિસની ટીમોએ ઉત્કૃષ્ઠ દેખાવ રજૂ Read more

વિશ્વવિદ્યાલયમાં પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓને પદવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો

વિશ્વવિદ્યાલયમાં પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓને પદવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો આપણી સંસ્કૃતિને જાળવી રાખવા રાજ્યના પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓને પદવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં કેડિયુ અને સાડી અથવા ચણીયા-ચોળી પણ પહેરી શકાશે. વીર નર્મદ દક્ષિણ વિશ્વવિદ્યાલયમાં ૨૬ ફેબ્રુઆરી,૨૦૨૪ Read more