ગણિતશાસ્ત્ર વિભાગના એસોસીએટ પ્રોફેસર ડો. દેવભદ્ર વી.શાહની વર્ષ 2024 માટે રાષ્ટ્રીય કક્ષાએ જાણીતી સંસ્થા ‘ગુજરાત ગણિત મંડળ’ ના પ્રમુખ તરીકે વરણી થઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય, સુરતના ગણિતશાસ્ત્ર વિભાગના એસોસીએટ પ્રોફેસર ડો. દેવભદ્ર વી. શાહની વર્ષ 2024 માટે રાષ્ટ્રીય કક્ષાએ જાણીતી સંસ્થા ‘ગુજરાત ગણિત મંડળ’ ના પ્રમુખ તરીકે વરણી થયેલ છે. તેમની આ સિધ્ધિ બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ના Read more

જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ ઍન્ડ એચ.પી.દેસાઇ કૉમર્સ કૉલેજ, અમરોલી-સુરતમાં “મતદાતા દિવસની ઉજવણી” કરાઈ

જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ ઍન્ડ એચ.પી.દેસાઇ કૉમર્સ કૉલેજ, અમરોલી-સુરતમાં “મતદાતા દિવસની ઉજવણી” તા.૨૫-૦૧-૨૦૨૪ને ગુરૂવારના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલી-સુરતના એન.એસ.એસ. યુનિટ દ્વારા ઈ.ચા.આચાર્યશ્રી ડૉ. રાજેશકુમાર ડી. રાણાસાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ વન Read more

નાટિકાની પ્રસ્તુતિ : વિશ્વવિદ્યાલયનું વાતાવરણ સિયારામમય બન્યું

નાટિકાની પ્રસ્તુતિ : વિશ્વવિદ્યાલયનું વાતાવરણ સિયારામમય બન્યું સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં શ્રીરામોત્સવ ની ઉજવણી ૧૬/૦૧/૨૦૨૪ થી ૨૨/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવી રહી છે. ૧૮ જાન્યુઆરી એ એટલે કે શ્રીરામોત્સવ Read more

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ પુણાગામ સ્થિત શિવ મંદિર તથા સીમાડાના કષ્ટભંજન હનુમાન મંદિરની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ પુણાગામ સ્થિત શિવ મંદિર તથા સીમાડાના કષ્ટભંજન હનુમાન મંદિરની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો સુરતઃગુરુવાર: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી દેશભરના Read more

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે Dialogue on Retrospection of our Developmental journey and the way Ahead વિષય પર કાર્યશાળા યોજાઈ ગઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે Dialogue on Retrospection of our Developmental journey and the way Ahead વિષય પર કાર્યશાળા યોજાઈ ગઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનનાં વહીવટી ભવનના સેનેટ હોલમાં આજે તા.૨૭/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ Read more

અનુવાદની વિભાવના વિષય પર તુલનાત્મક સાહિત્ય વિભાગમાં સેમિનાર યોજાયો

અનુવાદની વિભાવના વિષય પર તુલનાત્મક સાહિત્ય વિભાગમાં સેમિનાર યોજાયો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના તુલનાત્મક સાહિત્ય વિભાગના ઉપક્રમે તા: ૨૬/૦૯/૨૩ ના રોજ સવારે 11:00 કલાકે અનુવાદની વિભાવના વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુવાદક શ્રીમતી કાશ્યપી મહા Read more

VNSGU ના કોમર્સ વિભાગમાં રંગોળી સ્પર્ધાનું આયોજન

યુનિવર્સિટીના કોમર્સ વિભાગમાં રંગોળી સ્પર્ધાનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ વિભાગ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા સાહેબના સહકારથી તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ ‘રંગોળી સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. Read more

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની પરીક્ષા ભારે વરસાદને લઈ મોકૂફ રખાઈ

સુરત:-વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી  વિસ્તારના નર્મદા અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિ ને ધ્યાને લેતા ,આવતી કાલ થી (18/0923)ચાલુ થનાર university ની નર્સિંગ સેમ3 તથા fourth year nursing ની તા 18/09/23ની તમામ પરીક્ષાઓ મોકૂફ (postponed )રાખવામાં આવેલ છે , Read more

બારડોલી તાલુકાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના વેચાણનો પ્રારંભ

સોમવારે અને ગુરૂવારે બારડોલી વાસીઓને પ્રાકૃતિક ખેતપેદાશો મળી રહેશે સુરતઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બારડોલી તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી કઠોળ ફળ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે ખેતીવાડી શાખા દ્વારા Read more

કામરેજ તાલુકાના ખોલવડ સ્થિત રહેતા રેખાબેન પરમાર માટે આશીર્વાદરૂપ બનતી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ ‘દૂધ સંજીવની યોજના‘ અને ‘પોષણ સુધા યોજના’

કામરેજ તાલુકાના ખોલવડ સ્થિત રહેતા રેખાબેન પરમાર માટે આશીર્વાદરૂપ બનતી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ ‘દૂધ સંજીવની યોજના‘ અને ‘પોષણ સુધા યોજના’ સુરત: દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ૬ વર્ષથી ઓછી ઊંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ Read more