જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ: ગ્રામ્ય વિસ્તારમાં તમામ પ્રકારના ફટાકડા ફોડવા તથા ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

દેશની સરહદ પર પ્રવર્તમાન તણાવભરી પરિસ્થિતિ તેમજ દેશ-વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો દ્વારા દેશવિરોધી કૃત્યો થવાની સંભાવનાને ધ્યાને લેતા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય એ હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય Read more

જંબુસર ના વલ્લભભાઈ રોહિત ને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી બનવા બદલ તેમનું સ્વાગત કરવામાં આવ્યું 

જંબુસર ના વલ્લભભાઈ રોહિત ને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી બનવા બદલ તેમનું સ્વાગત કરવામાં આવ્યું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ એસ સી સેલ ના પ્રમુખ સતિષભાઈ સોલંકી અને એમની ટીમ દ્વારા શુભેચ્છા ઓ પાઠવી સમગ્ર ટીમ વલ્લભભાઈ ના ઘરે Read more

શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો   શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા Read more

કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓની ગોળીઓથી શહીદ થયેલા પુણ્યાત્માઓને હિંદુવાદી સંગઠનોએ શ્રદ્ધાંજલિ આપી

ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઇટનો જવાબ પથ્થરથી આપવા જણાવ્યું  કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને ૨૭ જેટલા હિન્દુ પુરુષ ઉપર નિર્મમ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હતાં.જે બાબતે સમગ્ર ભારતભરમાં પાકિસ્તાનની આવી નાપાક હરકત માટે ભારોભાર રોષ ફેલાયો હતો. તેમજ હિન્દુવાદી સંગઠનોમાં પણ Read more

જંબુસર તાલુકાના કાવી ગામની સાર્વજનિક હાઈસ્કુલ ખાતે નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો

જંબુસર તાલુકાના કાવી ગામની સાર્વજનિક હાઈસ્કુલ ખાતે નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો. શાળામાં લગભગ ૩૫ વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવતા અનવર હુસેન સૈયદ સાહેબ ૩૧-૦૫-૨૦૨૫ ના નિવૃત્ત થતા હોવાના લીધે તેઓ માટે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં કાવી કેળવણી Read more

સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળો સહિત હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ 

સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળો સહિત હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ  કાશ્મીર ખાતે 22 4 25 ના રોજ આંતકવાદીઓએ બર્બરતા પૂર્વક 26 જેટલા નિર્દોષ નાગરિકો પર્યટકોની હત્યા કરી છે. અનેક ઘાયલ થયા છે. ત્યારે સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળ Read more

ભરૂચ શહેરમાં નવનિર્મિત જેલ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે સંકલન બેઠક યોજી    ભરૂચ –  ભરૂચની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓને માળખાકીય સુવિધાઓ મળે તે માટે નવનિર્મિત જેલ આવાસોનું લોકાર્પણ કર્યું હતું.       Read more

ભરૂચ જિલ્લાના ખેડૂતો જોગઃ નવીન આઈખેડૂત પોર્ટલ ૧૫ મે સુધી ખુલ્લું મુકાયું

ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકશે ખેડૂતોને  ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in આગામી ૧૫મી મે સુધી Read more

જંબુસર તાલુકાના કાવી ગામે તળાવ પાળા અને આઉટલેટ નજીવા વરસાદમાં જ ધોવાઇ જતાં વોટરશેડ કમિટી પર બિનઆયોજીત અને ભ્રષ્ટાચારયુક્ત કામો કરવાના આક્ષેપોથી વહીવટીતંત્ર સ્તબ્ધ*

*તળાવ ખોદાયુ હોય તો માટી ક્યાં ગઈ..? *રોડ બનાવવાની ટેન્ડરીંગ પ્રક્રિયા N-Procure પોર્ટલના બદલે GEM પોર્ટલ પર કરવાની શું ફરજ પડી? જો પ્રામાણિકતાથી જ કામો કરવામા આવ્યા હોય તો છેલ્લા 4 મહિનાથી આર.ટી.આઇ. નો જવાબ આપવામા ગલ્લા તલ્લા કેમ થઇ Read more

ગાંધીનગરના ડભોડા ગામ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીઓના અભિવાદન સમારોહ યોજાયો*

*રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે : મુખ્યમંત્રીશ્રી* *: રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :*  શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે  કંકર માંથી શંકર Read more