જનતા કેળવણી મંડળ સંજનતા કેળવણી ચાલિત શ્રીમતી એચ.એસ.શાહ હાઈ સ્કૂલ ખાતે સંપર્ક વાલી મંડળ ધ્વારા વાલી મીટીંગ યોજાઈ

જનતા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ, જંબુસર ખાતે તારીખ 3 અને 5 ઓગસ્ટના રોજ સંપર્ક વાલી મંડળ ધ્વારા ધોરણ 9 થી 12 ની વાલી મીટીંગ નું આયોજન શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ ભટ્ટ  અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું .જેમાં અંદાજે Read more

જંબુસર નગરની સેવામાં રાજ્ય સરકાર દ્વારા જંબુસર નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર્સ ખુલ્લુ મુકાયું 

જંબુસર નગર ની પ્રજાને રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ ભેટ  – ગુજરાતી 31 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટર્સ શરૂ કરાયા  જંબુસર નગરની સેવામાં રાજ્ય સરકાર દ્વારા જંબુસર નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર્સ ખુલ્લુ મુકાયું  ગજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ Read more

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ, ભરૂચ દ્વારા સમજણની વૃદ્ધિ – સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું સુંદર આયોજન સંપન્ન

ભરૂચઃ- ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ, ભરૂચ દ્વારા સમજણની વૃદ્ધિ – સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મનીષ વઘાસિયા અને હાર્દિક સોરઠીયા દ્વારા મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી. બીએપીએસ Read more

નવી મુંબઈમાં ત્રણ માળની એક ઈમારત ધરાશાયી: બિલ્ડિંગમાં કુલ 24 પરિવારો રહેતા હતા

મુંબઈ: મહાનગરમાં ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અહીં ઘણા લોકો દટાયા Read more

ભારે વરસાદના કારણે જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૩ રસ્તાઓ બંધ કરાયા

ભરૂચ –  હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર ભરૂચ જિલ્લામાં બુધવારના સવારના ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જિલ્લાના ઘણા વિસ્તારો જળતરબોળ થવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. જે મુજબ ભરૂચ Read more

છેલ્લા ચોવીસ કલાકમાં ભરૂચ જિલ્લામાં અનરાધાર મેચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં હાંસોટ તાલુકામાં સૌથી વધુ ૯૪ મિ.મી. વરસાદ નોંધાયો

ભરૂચ – ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા.૨૪ લી જુલાઈ,૨૦૨૪ને બુધવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૩.૨૨ મી.મી.વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર ભરૂચ જિલ્લામાં બુધવારના સવારના ૬.૦૦ Read more

નેત્રંગ તાલુકામાં આવેલો ‘’બલદેવા ડેમ” ૧૦૦ % ભરાતા હેઠવાસના ગામોના નાગરિકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા અપીલ કરાઈ

રૂચ-  નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ધોલી -સિંચાઈ પેટા વિભાગ યોજના તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં બલદેવા ગામ પાસે આવેલ “બલદેવા ડેમ” ૧૦૦ % ભરાઇ ગયો છે. અને હાલ જળાશયમાં ૧૦ સે.મી.થી ઓવરફ્લો થયો છે.  વધુમાં, હાલની સ્થિતિએ હાલમાં Read more

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા સુરતની એકદિવસીય મુલાકાત

જાહેર હિસાબ સમિતિએ સુરતના રૂંઢ ખાતે નિર્માણ પામનાર એકતા મોલની સાઈટ વિઝીટ કરી ICCC-વેસુ ખાતે સુરત મનપાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત શહેરના વિકાસમાં સિંહફાળો આપતા વિકાસ પ્રકલ્પોની જાણકારી મેળવી સુરતઃ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આજે સુરતના રૂંઢ ખાતે Read more

વરસાદી પાણી ભરાવાના કારણે સરથાણાની આદર્શ નિવાસી આશ્રમ શાળાના ૯૫ વિદ્યાર્થીઓ અને ૧૬ સ્ટાફગણ સહિત કુલ ૧૧૧ વ્યકિતઓનું સ્થળાંતર

વરસાદી પાણી ભરાવાના કારણે સરથાણાની આદર્શ નિવાસી આશ્રમ શાળાના ૯૫ વિદ્યાર્થીઓ અને ૧૬ સ્ટાફગણ સહિત કુલ ૧૧૧ વ્યકિતઓનું સ્થળાંતર સુરત:સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં લટુરીયા હનુમાન પાસેના Read more

સુરત જીલ્લાના માંડવી તાલુકામાં આવેલો લાખીગામ ડેમ ૮૦ ટકા ભરાયો

હેઠવાસના ગામોના લોકોને એલર્ટ કરાયાઃ સુરતઃ- સુરત જિલ્લા તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના માંડવી તાલુકામાં આવેલો લાખીગામનો ડેમ બપોરે ૩.૦૦ વાગે સપાટી ૭૩.૨૫ મીટર(૨૪૦.૩૨ ફુટ) ભરાઈ ચુકયો છે. તેની પૂર્ણ સપાટી ૭૪.૧૦ મીટર છે. ડેમ તેની સંગ્રહશક્તિના Read more