૨૨- સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની સંયુક્ત અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

૨૨– સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની સંયુક્ત અધ્યક્ષતામાં બેઠક યોજાઇ  -જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં જિલ્લાના ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ નોડલ ઓફિસરો ઉપસ્થિત રહયા    ભરૂચ- ગામી તા. ૭ મેના રોજ યોજાનાર ૨૨- ભરૂચ સંસદીય મત Read more

૨૨ ભરૂચ સંસદિય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી માટે ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી પૂર્ણ

૨૨ ભરૂચ સંસદિય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી માટે ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી પૂર્ણ – ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ભરૂચ સંસદીય બેઠક પર કુલ ૨૬ પૈકી ૨૧ ઉમેદવારી પત્રોનો સ્વિકાર જ્યારે પાંચ ફોર્મ રદ      ભરૂચ-  આગામી લોકસભા સામાન્ય Read more

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં “એન્યુઅલ ડિસ્પ્લે”નું આયોજન કરાયું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં “એન્યુઅલ ડિસ્પ્લે”નું આયોજન  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં તા. ૨૦/૦૪/૨૦૨૪ થી તા. ૨૩/૦૪/૨૦૨૪ દરમ્યાન છેલ્લા વર્ષનાં વિધ્યાર્થીઓનાં અભ્યાસક્રમના ભાગરૂપે “એન્યુઅલ ડિસ્પ્લે”નું આયોજન નર્મદ ભવન અને Read more

આમોદ તાલુકાની મછાસરા હાઈસ્કૂલમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી લોકો વધુને વધુ મતદાન કરે તેમજ કરાવડાવે તે માટે પ્રેરણા આપાઈ

આમોદ તાલુકાની મછાસરા હાઈસ્કૂલમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી લોકો વધુને વધુ મતદાન કરે તેમજ કરાવડાવે તે માટે પ્રેરણા આપાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે “મતદારો માટે મતદાન જાગૃતિ”કાર્યક્રમ યોજાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે “મતદારો માટે મતદાન જાગૃતિ”નો કાર્યક્રમ યોજાયો “મતદારો માટે મતદાન જાગૃતિ” અંતર્ગત તારીખ ૧૯/૦૪/૨૦૨૪ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના કન્વેન્શન હોલ ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે કાર્યક્રમ Read more

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ૧૯ એપ્રિલ સવારે ૧૦: ૩૦ થી ૧૧: ૩૦ કલાક સુધીમાં મળી શકાશે

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ૧૯ એપ્રિલ સવારે ૧૦: ૩૦ થી ૧૧: ૩૦ કલાક સુધીમાં મળી શકાશે  ભરૂચ-  લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ના કામે ભારતના ચૂંટણી પંચ ન્યુ દિલ્હી દ્વારા ૨૨-ભરૂચ Read more

જંબુસર નગરમાં રામ નવમી પર્વની ધામધૂમ થી ઉજવણી કરાઈ

જંબુસર :-જંબુસર નગરમાં રામનવમી પર્વ ની ઉત્સાહભેર ભક્તિભાવ ભર્યા માહોલમાં ઉજવણી કરવામા આવી હોવાના તથા રામ જન્મોત્સવ પર્વ નિમિતે વિશ્ર્વ હિંદુ પરિષદ બજરંગ દળ જંબુસર દ્વારા બાઈક રેલી નુ તથા ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામા આવ્યું હતું. બાઈક રેલી માં Read more

સુરતની સિવિલ હોસ્પિટલ બની રામ મય : સિવિલ હોસ્પિટલમાં રામ આરતી કરી રામનવમીની ઉજવણી કરાઈ

સિવિલના દરેક વોર્ડમાં નર્સિંગ એસોસિએશન દ્વારા જય શ્રી રામના નારા સાથે મીઠાઈઓ વહેંચી સુરતઃભરમાં આજે રામ નવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે, કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી Read more

500 વર્ષ બાદ રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરાશે

500 વર્ષ બાદ રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરાશે રામ નવમીના પાવન અવસરે અયોધ્યાના રામ મંદિરમાં 500 વર્ષ પછી અભિજીત મુહૂર્તમાં બપોરે 12.16 કલાકે રામ લલ્લાની મૂર્તિનો સૂર્ય અભિષેક થશે.  અયોધ્યા:-આજે રામનવમી પર્વ રામ લલઆ નો દિવસ રામ ભક્તો માટે ખાસ Read more

સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ

* સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ  લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા સુરત કિન્નર સમાજનો તમામ મતદારોને અનુર જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્યવિધાતા: સ્ટેટ આઈકોન નિકિતા કુંવર સુરત: આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ Read more