
આરોગ્ય વિભાગની તમામ યોજનાઓનો લાભ પોતાના ગામમાં અને ધરો સુધી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી “ આયુષ્માન ભવઃ”
ભરૂચ જિલ્લામાં પી.એમ.જે.એ.વાયમાં કાર્યક્રમ અંતર્ગત આજ દિન સુધીમાં કુલ ૧૯૧૩૭૬ જેટલા કુટુંબોને આવરી લેવામાં આવેલઃ કુલ પ૬૯પ૦૯ સભ્યોના કાર્ડ કાઢવામાં આવ્યા. ભરૂચઃ- દેશના માન. રાષ્ટ્રપતિશ્રી ધ્વારા “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યો. એને અનુલક્ષી ભરૂચ ખાતે કલેક્ટરશ્રી તુષાર સુમેરાના Read more