ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ, ભરૂચ દ્વારા સમજણની વૃદ્ધિ – સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું સુંદર આયોજન સંપન્ન

ભરૂચઃ- ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ, ભરૂચ દ્વારા સમજણની વૃદ્ધિ – સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મનીષ વઘાસિયા અને હાર્દિક સોરઠીયા દ્વારા મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી. બીએપીએસ Read more

ભારે વરસાદના કારણે જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૩ રસ્તાઓ બંધ કરાયા

ભરૂચ –  હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર ભરૂચ જિલ્લામાં બુધવારના સવારના ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જિલ્લાના ઘણા વિસ્તારો જળતરબોળ થવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. જે મુજબ ભરૂચ Read more

છેલ્લા ચોવીસ કલાકમાં ભરૂચ જિલ્લામાં અનરાધાર મેચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં હાંસોટ તાલુકામાં સૌથી વધુ ૯૪ મિ.મી. વરસાદ નોંધાયો

ભરૂચ – ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા.૨૪ લી જુલાઈ,૨૦૨૪ને બુધવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૩.૨૨ મી.મી.વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર ભરૂચ જિલ્લામાં બુધવારના સવારના ૬.૦૦ Read more

નેત્રંગ તાલુકામાં આવેલો ‘’બલદેવા ડેમ” ૧૦૦ % ભરાતા હેઠવાસના ગામોના નાગરિકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા અપીલ કરાઈ

રૂચ-  નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ધોલી -સિંચાઈ પેટા વિભાગ યોજના તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં બલદેવા ગામ પાસે આવેલ “બલદેવા ડેમ” ૧૦૦ % ભરાઇ ગયો છે. અને હાલ જળાશયમાં ૧૦ સે.મી.થી ઓવરફ્લો થયો છે.  વધુમાં, હાલની સ્થિતિએ હાલમાં Read more

જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંતોની હાજરીમા મતદાન જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો

જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંતોની હાજરીમા મતદાન જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો ભરૂચ- ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી  જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં મતદાન વધે તે માટે સ્વિપ એક્ટિવિટી થઈ રહી છે. સ્વિપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના માર્ગદર્શન હેઠળ Read more

ભરૂચ જિલ્લામાં ″તમારા મતદાન મથકને જાણો ″ સઘન કેમ્પિયન અંર્તગત મતદારોએ બુથ સહિત મતદાન બાબતે માહિતી મેળવી

લોકસભા ચુંટણી ૨૦૨૨૪- ″તમારા મતદાન મથકને જાણો  લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકની મુલાકાત કરી ત્યાંની સુવિધાઓથી સંતુષ્ઠ થયા ભરૂચ – લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા Read more

ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં, નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર : અમિત શાહ

ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં, નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર : અમિત શાહ – ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું, બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે : ગૃહમંત્રી – અમિત શાહે બે હાથ જોડી ભરૂચવાળાને વિનંતી Read more

અણખી ગામે શ્રી રામકથાનો તા.૨૫મીથી પ્રારંભ થશે.

અણખી ગામે શ્રી રામકથાનો તા.૨૫મીથી પ્રારંભ થશે. જબુસર તાલુકાના અણખી ગામે આવેલ રામજી મંદિર ખાતે ( ગૌ ) મોક્ષાથેઁ શ્રી રાચરિત માનસ કથાનુ આયોજન કરવામા આવ્યુ છે. તા.૨૫મીને ગુરૂવાર ના રોજ સવારે સાત કલાકે પોથી યાત્રા નિકળશે, કથા પ્રારંભ તા.૨૫મીને Read more

કલેક્ટર કચેરીએ કાર્યરત કરાયેલા ઈએમએમસી સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.)

કલેક્ટર કચેરીએ કાર્યરત કરાયેલા ઈએમએમસી સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) ભરૂચ- ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) નિમણૂંક કરવામાં આવી છે. ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાના વિસ્તાર અન્વયે કામગીરીની સમીક્ષા કરવા Read more

ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો મનસુખ વસવાના હસ્તે શુભારંભ

– દરેક બુથ પર 2019 કરતા વધુ 370 મતોના લક્ષ્યાંક સાથે 5 લાખ મતોથી વિજય થવા અપાયો મંત્ર – શહેરના વોર્ડ નંબર 4 થી વાજતે ગાજતે પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો – દેશને મહાસત્તા બનાવવા તરફ લઈ જવા ફરી મતો Read more