રામોત્સવના બીજા દિવસે બીએપીએસ ભુંગળ ભજન મંડળનું સુંદર આયોજન

કળિયુગમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે : પૂ. જ્ઞાનવીર સ્વામી. બીએપીએસ સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનવીર સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ રામોત્સવના બીજા દિવસે બીએપીએસ ભુંગળ ભજન મંડળનું સુંદર આયોજન જંબુસર:- વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જંબુસર દ્વારા રામનવમી 2024 અંતર્ગત તારીખ 9 Read more

સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર તાલુકા દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જંબુસર પ્રાંતને આવેદનપત્ર અપાયું 

સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર તાલુકા દ્વારા પરષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા ની માંગ સાથે જંબુસર પ્રાંત ને આવેદનપત્ર અપાયું જંબુસર- સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર તાલુકા દ્વારા સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજસમાજની લાગણી દુભાવવા લોકસભા 2024 ના ભારતીય જનતા પાર્ટીના રાજકોટ સીટના Read more

જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જંબુસ્ત :- આગામી દિવસોમાં મુસ્લિમોના પવિત્ર રમજાન ઈદની ઉજવણી થનાર હોય તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં એકતા ભાઈચારાથી ઉજવણી થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા પીઆઇ એ વી પાણમિયાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠક જંબુસર પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી. જેમાં પી એસ Read more

બી.એ.પી.એસ મંદિર,જંબુસર ખાતે ગૌરવવંતા કાર્યકર બહેનોનું સંમેલન યોજાયું

જંબુસર બી.એ.પી.એસ મંદિર ખાતે ગૌરવવંતા કાર્યકર બહેનોનું સંમેલન યોજાયું જંબુસર બીએપીએસ સંસ્થામાં બાપાએ સૌપ્રથમ વખત કાર્યકરોની નિમણૂક કરેલી આ પ્રસંગને 50 વર્ષ પૂર્ણ થતા કાર્યકર સુવર્ણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.તે નિમિત્તે જંબુસર બીએપીએસ મંદિર ખાતે જંબુસર શહેર અને Read more

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર દ્વારા રામનવમી નિમિતે હનુમાનજી તથા ભગત સિંહ ની પ્રતિમાનું ભવ્યા આગમન કરાયું

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર દ્વારા રામનવમી નિમિતે હનુમાનજી તથા ભગત સિંહ ની પ્રતિમાનું ભવ્યા આગમન કરાયું જંબુસર:-વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર દ્વારા રામનવમી ૨૦૨૪ નિમિતે હનુમાનજી તથા ભગત સિંહ ની પ્રતિમા આજરોજ તા. ૦૭-૦૪-૨૪ રવિવાર ના રોજ ભવ્ય આગમન Read more

“સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા” એ વિષય પર ભરૂચ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠિ યોજાઈ

“સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા” એ વિષય પર ભરૂચ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠિ યોજાઈ સ્વતંત્ર દેશમાં નાગરિક કર્તવ્યનું પાલન એ જ દેશભક્તિનું પ્રગતિકરણ.-  સર સંઘચાલકજી મોહન ભાગવતજી ભરૂચ:- શ્રી રેવા સેવા સમન્વય સમિતિ-ભરૂચ દ્વારા *સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા* એ Read more

શૈલજા ફોઉન્ડેશન દ્વારા મૂંગા પશુઓ માટે નિશુલ્ક કુંડા નું વિતરણ કરાયું 

શૈલજા ફોઉન્ડેશન દ્વારા મૂંગા પશુઓ માટે નિશુલ્ક કુંડા નું વિતરણ કરાયું  જંબુસર નગર માં શૈલજા ફોઉન્ડેશન નામ ની સંસ્થા છે જે જંબુસર ના એક યુવાન હિતાર્થભાઈ જાની દ્વારા ચલાવા માં આવે છે. જેમાં મૂંગા રખડતા પશું ઓ માટે વિવિધ પ્રોજેક્ટ Read more

સમગ્ર જિલ્લાના પેટ્રોલપંપ, હોટલ, ગેસ્ટ હાઉસ સહિતના તમામ જાહેર સ્થળોએ (નાઈટવિઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ ધરાવતા સી.સી.ટી.વી.કેમરા ગોઠવવા જાહેરનામું..

દારી કાર્યરીતી અધિનિયમ કલમ-૧૬૩ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું    ભરૂચ: ગૃપ્તચર સંસ્થાઓના વખતો વખત પ્રસિધ્ધ થતાં અહેવાલો ના વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ તથા તાજેતરમાં વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની,માલ-મિલ્કતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બનેલ છે, અને આ પ્રકારની Read more

મહિલા અને દિવ્યાંગોને લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા પ્રોત્સાહિત કરવા ભરૂચ લોકસભા મત વિભાગમાં સુવિધા સાથેના ખાસ મતદાન મથકો ઉભા કરાશે

દિવ્યાંગો માટેના ૫ (પાંચ) મતદાન મથકો દિવ્યાંગ પોલીંગ સ્ટાફ સંચાલિત રહેશે       ભરૂચઃ પર્વ લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતગર્ત મહિલા મતદારોની સુવિધા તથા મહિલા મતદારો આ પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ભાગીદારી નોંધાવે તે માટે ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લામાં દરેક Read more

બીઆરસી ભવન ઝાડેશ્વર ખાતે મતદાન મથકના બી.એલ.ઓ.ને ચુનાવ પાઠશાલા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાની સમજ સ્વીપ નોડલ અધિકારી દ્નારા અપાઈ

બીઆરસી ભવન ઝાડેશ્વર ખાતે મતદાન મથકના બી.એલ.ઓ.ને ચુનાવ પાઠશાલા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાની સમજ સ્વીપ નોડલ અધિકારી દ્નારા અપાઈ       ભરૂચ- બીઆરસી ભવન ઝાડેશ્વર ખાતે ચુનાવ પાઠશાલા અંતર્ગત જે મતદાન મથકમાં ૫૦ ટકા કરતાં ઓછું મતદાન થયું હોય કે Read more