એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગ યોજાઈ

સુરત:_એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગતા ૨૧/૦૩/૨૦૨૪ ના સાંજે ૦૫:૧૫ કલાકે એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગ મળી હતી, જેમાં અધ્યક્ષ સ્થાને વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી, કમિટીના સભ્યશ્રી ડૉ.મુકેશભાઈ ગોયાણી, ડૉ. હિતેશભાઈ વાધેલા, ડૉ. ભરતજી ઠાકોર, ડૉ.યશોધારાબેન ભટ્ટ Read more

કરાટે ઓલ ઇન્ડિયા પ્રતિયોગિતામાં રજત પદક મેળવ્યું

સુરત:-વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાંથી પંજાબ વિશ્વવિદ્યાલય, ચંદીગઢ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા કરાટે પ્રતિયોગિતામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ પ્રતિયોગિતામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના રાઠોડ કૃણાલ કે જેની ઉમર માત્ર ૨૧ વર્ષની છે તેમણે રજત પદક પ્રાપ્ત કરી વિશ્વવિદ્યાલયનું Read more

જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવન તીર્થ માં મહાશિવરાત્રી પર્વ ની ઉજવણીની તૈયારી શરૂ

ગુજરાતના સોમનાથ તરીકે જાણીતું સ્તંભેશ્વર તીર્થ જે જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવનું અનેરું મહત્ત્વ છે. મહાશિવરાત્રી પર્વના રોજ તારીખ 08.03.2024 ને શુક્રવારના રોજ વહેલી સવારે સાત વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધીનો સાંજના સાત વાગ્યાથી સવારે 4:00 Read more

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો કંપનીઓની ૫૦૨ વેકેન્સી પૈકી ૪૧૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી  આગામી દિવસોમાં રોજગાર કચેરી દ્વારા સેક્ટર સ્પેસિફીક ખાસ ભરતીમેળાનું આયોજન  સુરત : મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નર્મદ યુનિ.ના કન્વેન્શન Read more

DGVCL કંપની વહીવટી સત્તાનો દુરુપયોગ કરી પોતાના કેબિનમાં AC સુવિધા મેળવનાર અધિકારી વિરુદ્ધ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરાઈ શું છે સમગ્ર મામલો નિહાળો….!

સુરત:-ડિજીવીસીએલ ની ન્યુ VIP રોડ વેસુ ખાતે આવેલ સુરત સીટી સર્કલ, ઓફિસમાં સર્કલ ઓફિસના એચ.આર હેડ નીરવ દેસાઈ કે જેઓ GEEU યુનિયન ના સીની સેક્રેટરી જનરલ છે અને એચ.આર સર્કલ હેડ હોઈ કંપનીના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી તેમના શિરે હોવા Read more

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા DIY KIT ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ,અમરોલીમાં યોજાયો

સુરત:-જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ,અમરોલીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા DIY KIT ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ,અમરોલીમાં ઈ.ચા.પ્રિ.ડૉ.રાજેશકુમાર ડી.રાણા ના  માર્ગદર્શન હેઠળ IQAC વિભાગ દ્વારા તા. Read more

GSRTCની ૧૦૦ નવીન બસોને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ

નવી બસોથી રાજ્યના લાખો નાગરિકોને વ્યવસાય, અભ્યાસ કે સામાજિક કાર્ય અર્થે પ્રતિદિન પોષણક્ષમ દરે સુરક્ષિત રીતે આવાગમનની સુવિધા વધશે’: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી  સુરત:-ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ Read more

VNSGU ના ગણિતશાસ્ત્ર વિભાગમાં રાષ્ટ્રીય કક્ષાએ “ NATIONAL WORKSHOP ON PROBLEM SOLVING IN MATHEMATICS ” વિષય પર ત્રિદિવસીય કાર્યશાળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

ગણિતશાસ્ત્ર વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીતા. ૦૫ માર્ચ ૨૦૨૪ ના રોજ, ગણિતશાસ્ત્ર વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે યુનિવર્સિટીના સ્થાપના ના ૬૦ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે ૦૫ – ૦૭ માર્ચ, ૨૦૨૪ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ “ NATIONAL WORKSHOP Read more

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા અધ્યાપક સહાયકોના પગાર વધારા મુદ્દે રજીસ્ટર ને આવેદનપત્ર અપાયું

સુરત:- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા અધ્યાપક સહાયકોના પગાર વધારા મુદ્દે રજીસ્ટર ને આવેદનપત્ર અપાયું જેમાંસરકારશ્રીએ અધ્યાપક સહાયકોની નોકરી સળંગ ગણી તે બદલ અધ્યાપક સહાયક શૈક્ષિક સંઘ આભાર ની લાગણી વ્યક્ત કરે છે. રાજ્યના અન્ય ફિક્સ પગારના કર્મચારીઓને Read more

VNSGU નો ૫૫મો પદવીદાન સમારોહ માં ૨૩ વર્ષીય સરસ્વતી રાઠોડને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩ ગોલ્ડ મેડલ એનાયત

સુરત: વીર નર્મદ યુનિ. ખાતે યોજાયેલા ૫૫મા પદવીદાન સમારોહમાં ભરૂચ વતની ૨૩ વર્ષીય સરસ્વતી રાઠોડે સંસ્કૃત ભાષામાં ૩ ગોલ્ડ મેડલ સાથે M.A.(માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. પરિવારમાં ઉચ્ચ અભ્યાસ કરનાર હું પ્રથમ અને એકમાત્ર દીકરી છું એમ જણાવી સરસ્વતીએ Read more