
એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગ યોજાઈ
સુરત:_એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગતા ૨૧/૦૩/૨૦૨૪ ના સાંજે ૦૫:૧૫ કલાકે એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગ મળી હતી, જેમાં અધ્યક્ષ સ્થાને વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી, કમિટીના સભ્યશ્રી ડૉ.મુકેશભાઈ ગોયાણી, ડૉ. હિતેશભાઈ વાધેલા, ડૉ. ભરતજી ઠાકોર, ડૉ.યશોધારાબેન ભટ્ટ Read more